શાવન માસ

શાવન માસ

શ્રાવણ માસનો આહાર – ટૂંકા નોટ્સ

  • શ્રાવણ માસ = ઉપવાસ, શાકાહાર, સાત્ત્વિક જીવન.
  • મનુસ્મૃતિ – રસદાર/મસાલેદાર ખોરાક ત્યાગો.
  • સ્કંદ પુરાણ – શાકાહાર પાળનારને પુનર્જન્મ નથી.
  • ભાવિષ્ય પુરાણ – દહીં, ઘી, તલ, કેરી, ખાંડ મનાઈ.
  • આયુર્વેદ મુજબ:
    • પાચન નબળું (વર્ષા ઋતુ).
    • ખાવું: જવ, મગ, છાશ, હળવો શાક, ફળાહાર.
    • ટાળવું: દહીં, ઘી, તલ, ખાંડ, લીલા પાંદડાવાળા શાક.
  • ઉપવાસ પ્રથા:
    • સોમવાર, નાગપંચમી, મંગળગૌરી.
    • ફળ, દૂધ, સુકા મેવો.
  • આધ્યાત્મિક અર્થ:
    • શુદ્ધ આહાર →શુદ્ધચિત્ત.
    • દયા, અહિંસા, આત્મસયમનો માર્ગ.
  • વૈજ્ઞાનિક કારણો:
    • ચોમાસામાં પાચન નબળું →ભારેખોરાકટાળવો.
    • બેક્ટેરિયા/પરજીવી ચેપથી બચાવ.
    • હૃદય અને BP માટે ફાયદો.
    • ઉપવાસ = Detox + માનસિક શાંતિ.
  • પોષણ દૃષ્ટિ:
    • શાકાહારમાં વિટામિન/મિનરલ/ફાઇબર વધુ.
    • દહીં-ઘી ટાળવાથી ચરબી અને ચેપ ઓછા.
    • ફળાહાર = ઊર્જા + એન્ટીઓક્સિડન્ટ.